Ek Vaat Kau / KISAN CREDIT CARD: ખેડૂતોને મળે છે સસ્તા દરે લોન

ખેડૂતો અને માછીમારોને બજારના વ્યાજદર કરતા 2 ટકાના ઓછા વ્યાજદરે લોન મળે છે. તેમાં પણ 1 લાખ સુધીની લોનમાં કોઇ વસ્તુ ગીરવે પણ નહીં મુકવી પડે. ત્યારે આ કઇ યોજના છે અને કેવી રીતે મળે છે લોન? આ વીશે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ