હોટલ, રેસ્ટોરાંથી લઇને લગ્નમાં જમવાનો બગાડ સામાન્ય છે. જેનું મુખ્ય કારણ હોય છે કે મોટા ભાગના લોકોને એની જાણ નથી કે જે ખાવાનું બચ્યું હોય એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે. હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકકરણ (FSSAI) બચેલા ભોજનના ઉપયોગને લઈને એક કાયદો બનાવવાની તૈયારીમાં છે અને તેની માટે ડ્રાફ્ટ તૈયાર પણ થઈ ચૂક્યો છે. ત્યારે જાણો આજના Ek Vaat Kau વીડિયોમાં સમગ્ર માહિતી...