રાજ્યમાં વરસાદ ખેંચાતા માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સમગ્ર માનવજાત ની મુશ્કેલી વધી છે રાજ્ય ના મોટાભાગ ના વિસ્તારો માં વરસાદ ના થતા શાકભાજી ના ભાવો આસમાને પહુંચ્યા છે જેના કારણે ગૃહિણી ઓ નું બજેટ ખોરવાયું છે.
રાજ્યમાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર શાકભાજી ની આવક પર પડી છે આખા રાજ્ય માં થી આવતા શાકભાજી ની આવક માં ઘટાડો થયો છે જેના કારણે શાકભાજી ના ભાવ આસમાને પહોંચ્યાં છે. શાકભાજીના ભાવમાં 100 થી 200 નો વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે ખરીદી કરવા આવેલી મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું, 1 કિલો ની જગ્યાએ હવે 250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવાર નું બજેટ ખોરવાઈ રહ્યું છે..
શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ,શાકભાજીના ભાવમાં 100 થી 200 નો વધારો જોવા મળી રહ્યો છે..વડોદરા ના ખંડેરાવ માર્કેટ ખાતે ખરીદી કરવા આવેલી મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું, 1 કિલો ની જગ્યાએ હોવી 250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવાર નું બજેટ ખોરવાઈ રહ્યું છે તો વેપારી કહે છે કે વરસાદમાં જે માલ પહેલા આવતો હતો તેની જગ્યા 50 ટકા માલ આવતો હોવાથી અને ગ્રાહકોની માંગ વધુ હોવાથી ભાવ વધી રહ્યા છે શાકભાજી ના ભાવ માં 100થી 200 ટકા વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ગ્રાહકો ઓછું શાકભાજી ખરીદે છે.