મહારાષ્ટ્ર / કોરોના સંકટ વચ્ચે મુંબઈના લોકો માટે સારા સમાચાર, આવતીકાલથી દરરોજ ખૂલશે દુકાનો

From tomorrow, all shops can remain open every day

કોરોના સંક્રમણના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ચાર મહિનાથી બંધ દુકાનો આવતી કાલ ૫ ઓગસ્ટથી ખૂલવા જઇ રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો આવતાં જ મુંબઈ નગર નિગમ (બીએમસી) દ્વારા ૫ ઓગસ્ટથી સપ્તાહના સાત દિવસ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે પાટા પર સામાન વેચનારા દુકાનદારોને મંજૂરી આપવાનો સરકારે હાલમાં ઇનકાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ