ઉપાય / નવા વર્ષના પહેલા શુક્રવારે કરી લો આ 5માંથી કોઈ પણ 1 ઉપાય, થશે અપાર ધનલાભ

Friday Remedies for getting Wealth

નવા વર્ષની શરૂઆત શુક્રવારથી થઈ છે. આ શુક્રદેવનો દિવસ છે. શુક્ર દેવ ભૌતિક સુખ, સંપન્નતાના કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં માન્યતા છે તે શુક્રવારના દિવસે શુક્ર ગ્રહની સાથે વિશેષ ઉપાયો કરી લેવાથી ભૌતિક સંપન્નતા બની રહે છે. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીનો આર્શિવાદ મળે છે અને જાતકની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ