ન્યાય / નિર્ભયા કેસના ચારેય ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ, 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસી

Fourth death warrant issue of all four criminals in Nirbhaya case

નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. જેમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ