દીક્ષા નગરી / સુરતમાં એક જ કુટુંબના ચાર બાળકો એક સાથે લેશે દીક્ષા, 1 ફેબ્રુઆરીએ સંયમનો માર્ગ અપનાવશે

Four children initiated jain monk surat

નાની ઉંમરમાં સંસાર છોડીને મોક્ષના માર્ગે ચાલી નિકળવા 4 ભૂલકાઓ તૈયાર થયા છે. સુરતમાં એકસાથે 4 બાળકો મુમુક્ષની દીક્ષા લેવા જઈ રહ્યા છે. આગામી 1 ફેબ્રુઆરીએ 4 બાળકો આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે. 

બ્રેકિંગ ન્યૂઝ