નિવેદન / માંદા અર્થતંત્ર અંગે રઘુરામ રાજનનું મોટું નિવેદન, કહ્યું આ એક વ્યક્તિનો નિર્ણય ઘાતક બનશે

Former Rbi Governor Raghuram Rajan indian economy modi government

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાને એક માણસ પોતાની મરજીથી ન ચલાવી શકે. ભારતની અર્થવ્યવસ્થા ઘણી મોટી છે. એક વ્યક્તિ દ્વારા તેને ન ચલાવી શકાય અને તેનું પરિણામ આપણે સૌ જોઇ ચૂક્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ