વિદાય / પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Former President Pranab Mukherjee passes away, announces his son Abhijit Mukherjee

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઇ રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નિધન થયું છે. નોંધનીય છે કે, તેઓ ફેફસાનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ કોમામાં હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ પ્રણવદાના હુલામણા નામે જાણીતા હતા. તેમના નિધન અંગેના સમાચાર તેમના દીકરાએ ટ્વીટ દ્વારા આપ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ