ઘટસ્ફોટ / પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું મોટું નિવેદન, કહ્યું- ગુજરાલની સલાહ માની હોત તો ન થાત સિખ રમખાણ

Former PM manmohan singh statement on 1984 anti sikh riots

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે 1984ના સિખ રમખાણને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તે સમયે ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઇન્દ્રકુમાર ગુજરાલની સલાહ માની હોત, તો 1984ના સિખ રમખાણને ટાળી શકાયું હોત. બુધવારે મનમોહનસિંહે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્ર કુમાર ગુજરાલની 100મી જયંતી પર આયોજિત કાર્યક્રમમાં આ વાત કહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ