નિવેદન / 'ભારત માતાની જય'નો ખોટો ઉપયોગ કરી લોકોમાં 'જેહાદી આઇડિયા' ભરવામાં આવી રહ્યો છે : મનમોહન સિંહ

former pm manmohan singh slams nationalism bharat mata ki jai misused construct militant idea india

મનમોહન સિંહે જવાહરલાલ નેહરૂના ભાષણ પર આધારિત એક પુસ્તકના લોકોર્પણ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે જો ભારતની રાષ્ટ્રોના સમૂહમાં ઉજ્વળ લોકતંત્રના રૂપે ઓળખ છે, જો તેને મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિઓમાં એક સમજવામાં આવે છે તો પ્રથમ વડાપ્રધાન જ હતા જેમને તેના મુખ્ય શિલ્પી હોવાનો શ્રેય આપવામાં આવવો જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ