નિવેદન / મનમોહન સિંહનો અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર મોટો પ્રહાર, કહ્યું કે...

former pm manmohan singh economy narendra modi government demonetisation gst slow down

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે અર્થવ્યવસ્થાની સ્થિતિ આજે ખૂબ જ ચિંતાજનક છે. જીડીપીનો પાંચ ટકા પર પહોંચી જવો એ વાતનો સંકેત છે આપણે એક લાંબી મંદીની જાળમાં ફસાઇ ચુક્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ