રાહત / બેચેનીની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ પૂર્વ PM મનમોહન સિંહની હાલત સ્થિર

former pm manmohan singh delhi aiims health bulletin cardiothoracic centre

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની હાલત સ્થિર છે. દિલ્હી એઇમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્યની બુલેટિન મુજબ બેચેનીની ફરિયાદ કર્યા બાદ તેમને એઈમ્સ લાવવામાં આવ્યા હતા. તેમને તાવ છે. તાવના અન્ય કારણો શોધવા માટે તેમની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ કાળજી લેવામાં આવી રહી છે. તેઓ સ્થિર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ