નિવેદન / પૂર્વ PM મનમોહન સિંહે ભયની રાજનીતિ પર આપ્યું મોટુ નિવેદન, કહ્યું- ક્યાંક એવું ન થાય કે...

former pm manmohan singh commented on current political situation of the country

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે દેશ માટે જરૂરી છે કે ભયની રાજનીતિ આશાની રાજનીતિ પર હાવી ન થવી જોઇએ. રાજસ્થાન વિધાનસભામાં 15મી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો માટે આયોજિત જાગૃતિ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધિત કરતા સિંહે કહ્યું કે ધારાસભ્યોએ લોકોમાં આત્મવિશ્વાસ લાવવો જોઇએ. જેથી એ સુખેથી રહી શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ