BJP નેતા બગડ્યા / તરત રાજીનામું આપે અશ્નિની વૈષ્ણવ, ટ્રેન દુર્ઘટના પર સુબ્રમણ્યમ સ્વામીએ રેલ મંત્રીને લપેટામાં લીધા, PM મોદી પર બોલ્યાં

Former MP and BJP leader Subramaniam Swamy lashes out at Railway Minister Ashwini Vaishnav

પૂર્વ સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રેલવેમાંથી તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરી છે. સ્પષ્ટવક્તા માટે જાણીતા સુબ્રમણ્યમે પીએમ મોદી પર પણ કટાક્ષ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ