દેહાવસાન / ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જસવંતસિંહનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

former minister shri jaswant singh passed away

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંતસિંહનું નિધન થયું છે. તેમના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે જસવંતસિંહ જીએ સંપૂર્ણ દેશની ભક્તિભાવથી આપણા દેશની સેવા કરી હતી.પહેલા સૈનિક તરીકે અને બાદમાં તેમના રાજકારણ સાથેના લાંબા સમયથી જોડાણ દરમિયાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ