પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંતસિંહનું નિધન થયું છે. તેમના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે જસવંતસિંહ જીએ સંપૂર્ણ દેશની ભક્તિભાવથી આપણા દેશની સેવા કરી હતી.પહેલા સૈનિક તરીકે અને બાદમાં તેમના રાજકારણ સાથેના લાંબા સમયથી જોડાણ દરમિયાન.
પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંતસિંહનું નિધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અટલજીની સરકાર દરમિયાન તેમણે મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા અને નાણાં, સંરક્ષણ અને વિદેશી બાબતોની દુનિયામાં મજબૂત છાપ છોડી દીધી. તેમના નિધનથી દુ:ખી છું.
Spoke to Shri Manvendra Singh and expressed condolences on the unfortunate demise of Shri Jaswant Singh Ji.
True to his nature, Jaswant Ji fought his illness with immense courage for the last six years.
Deeply pained by the passing away of veteran BJP leader & former Minister, Shri Jaswant Singh ji. He served the nation in several capacities including the charge of Raksha Mantri. He distinguished himself as an effective Minister and Parliamentarian.
આ સાથે જ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જસવંતસિંહને તેમની બૌદ્ધિક ક્ષમતા અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકોને સમર્થન આપ્યું છે.