નવસારી / પૂર્વમંત્રી નાનુ વાનાણીનો સાર્વજનિક પત્ર, લખ્યું- જીત બાદ પણ ભાજપના કાર્યકરોમાં ઉદાસીનતા, જો જો કોંગ્રેસ જેવી હાલત ન થાય

Former minister Nanu Vanani's public letter

રાજ્ય સરકારના પૂર્વમંત્રી નાનુભાઈ વાનાણીએ સાર્વજનિક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ભાજપની પ્રચંડ જીત થઈ છે, છતાં ભાજપના કાર્યકરોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ