રાજનીતિ / શું મહારાષ્ટ્રમાં સત્તાપલટ થશે? પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, 'શિવસેનાના 35 ધારાસભ્યો...'

former maharashtra chief minister narayan rane has claimed on shivsena

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની શિવસેના સરકારના 56 માંથી 35 ધારાસભ્યો પક્ષના નેતૃત્વથી અસંતુષ્ટ છે. શનિવારે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાણેએ મહાવિકાસ અઘાડીને 'નેગેટિવ' સરકાર ગણાવતાં કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને રાજ્યમાં સરકાર બનાવવામાં 5 અઠવાડિયાથી વધુનો સમય લાગ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ