અવસાન / પૂર્વ ભારતીય ક્રિકેટર ચંદ્રશેખરનું ચેન્નાઇમાં હાર્ટ અટકેથી નિધન

former india cricketer vb chandrasekhar passed away in chennai

પૂર્વ ભારતીય ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નાઇમાં નિધન થઇ ગયું છે. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1961માં ચેન્નાઇમાં થયો હતો. ચેન્નાઇમાં તેમને 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ