બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું

ક્રિકેટ જગતમાં શોક / દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું

Last Updated: 03:31 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોનસને આપઘાત કરીને મોતને વ્હાલું કરી લેતાં ક્રિકેટ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.

ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારના સમાચાર આવ્યાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. તેમણે ચોથા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે બીજી ટેસ્ટ મેચ રમી. આ પછી તેને તક ન મળી.

ચોથા માળેથી પડતું મૂક્યું

ડેવિડ જોન્સને ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

કેમ કર્યો આપઘાત

મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ જોનસે ગુરુવારે એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેઓ ડિપ્રેશનથી પીડિત હતા અને તેને કારણે જ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.

ભારત માટે બે ટેસ્ટ રમી

ડેવિડ જોનસને ભારત માટે બે જ ટેસ્ટ રમી છે પરંતુ તેઓ કર્ણાટક માટે ઘણા લાંબા સમયથી રણજી ટ્રોફીમાં રમી રહ્યાં હતા.

ગંભીર-કુંબલેએ શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનના અવસાન પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

David Johnson Death cricketer David Johnson suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ