દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1990માં તે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે.
ખજૂરાહો કાંડ વખતે દિલીપ પરીખ શંકરસિંહ સાથે હતા
દિલીપ પરીખ પ્લાસ્ટિકના વેપારી પણ હતા
28 ઓક્ટોબર,1997ના રોજ દિલીપ પરીખે CMના શપથ લીધા
દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1990માં તે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે.
દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને પ્લાસ્ટિકના વેપારી પણ હતા. તેઓ 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ રહ્યા. અને પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.
1990માં તે શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. તેમણે 1995ની વિધાનસભાની ચુટંણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડયા અને જીત્યા એ વખતે ભાજપ કેશુભાઈના નેતૃત્વમાં બહુમતી સાથે વિજયી બન્યુ હતુ.
1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા
દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. દિલીપ પરીખ પ્લાસ્ટિકના વેપારી પણ હતા. 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ હતા. 1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા.
28 ઓક્ટોબર,1997ના રોજ દિલીપ પરીખે CMના શપથ લીધા
પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા દિલીપ પરીખ બાપુ સાથે હતા. શંકરસિંહે રાજીનામુ આપતા દિલીપ પરીખે રાજ્યના 13માં CM બન્યા હતા. 28 ઓક્ટોબર,1997ના રોજ દિલીપ પરીખે CMના શપથ લીધા હતા.
ખજૂરાહો કાંડ વખતે દિલીપ પરીખ શંકરસિંહ સાથે હતા.
રાજપાની રચનામાં દિલીપ પરીખની મહત્વની ભૂમિકા હતી. રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી બન્યા હતા. કોંગ્રેસના ટેકાથી દિલીપ પરીખની સરકાર ચાલી હતી. 4 માર્ચ,1998ના રોજ દિલીપ પરીખના શાસનનો અંત આવ્યો. દિલીપ પરીખ જાપાન જતા રાજ્યમાં રાજકીય કટોકટી સર્જાઈ હતી. દિલીપ પરીખને CM બનાવાતા રાજકીય કટોકટીનો અંત આવ્યો હતો.