નિધન / યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, કોરોનાનો લાગ્યો હતો ચેપ 

former cricketer and minister in up government dies of cardiac arrest

એક દિવસ પહેલા જ ચેતન ચૌહાણની તબિયત લથડી હતી. તેમની કિડની નિષ્ફળ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણને જુલાઇ માસમાં જ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેઓ યોગી સરકારમાં હોમગાર્ડ મંત્રી હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ