આરોપ / આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ, સરકાર કોરોના દર્દીના મૃત્યુના આંકડા છુપાવી રહી છેઃ શંકરસિંહ

Former CM Shankersinh Vaghela Gujarat government Coronavirus

કોરોનાની મહામારી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ કેન્દ્ર અને ગુજરાત સરકાર સામે વાકપ્રહાર કર્યા છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાનો આરોગ્ય અગ્ર સચિવ પર પણ આરોપ લગાવ્યા છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ સરકારને અપીલ કરી છે કે તેઓ લોકોના ટેસ્ટ કરાવે જેના કારણે લોકો માનસિક ફ્રી રહે અને તેમને સારવાર કરવાની ખબર પડે. 

બ્રેકિંગ ન્યૂઝ