રાજકારણ / 400 દિવસ બાકી છે, 400 સીટો જીતીએ...: સોમનાથ દાદાના દર્શન બાદ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન

Former Chief Minister Vijay Rupani's big statement regarding the Lok Sabha elections

સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'ભાજપનો લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ પ્રાર્થના કરી છે'

બ્રેકિંગ ન્યૂઝ