રાજનીતિ / ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, આવતીકાલે શંકરસિંહ લઈ શકે છે આ મોટો નિર્ણય

Former Chief Minister Shankersinh Vaghela politics NCP gujarat

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યાં છે. મહત્વના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં એનસીપી છોડી શકે છે. ત્યારે હવે મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ