દેહાવસાન / છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, દીકરાએ ટ્વીટ કરી કહ્યું- છત્તીસગઢે નેતા નહીં પરંતુ પિતા ગુમાવ્યા

former chief minister of chhattisgarh ajit jogi dies

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું શુક્રવારે ટૂંકી બીમારી બાદ દેહાવસાન થયું હતું. તેમના દીકરા અમિત જોગીએ ટ્વીટ કરીને તેમના નિધન અંગેના સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, 20 વર્ષના યુવા છત્તીસગઢ રાજ્ય પર પિતાનો પડછાયો હવે રહ્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ