ખુલાસો / ભારત-ચીન સીમા વિવાદઃ પૂર્વ આર્મી ચીફ જનરલ વી.કે. સિંહે કહ્યું, ભારતે પણ...

former army chief general vk singh claims india also detained chinese troops

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે. સિંહે મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ કહ્યું કે ભારતે પણ ચીની સૈનિકોને બંધક બનાવ્યા હતા અને બાદમાં બંને દેશોએ એકબીજાના સૈનિકોને પરત કર્યા છે. વી.કે.સિંહે દાવો કર્યો છે કે ચીનના બેગણા સૈનિકો માર્યા ગયા છે. ઝડપ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ દબોચી લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ