સુરત / રાજ્યમાં દીપડાની દહેશતને લઇ વન મંત્રી ગણપત વસાવાનું નિવેદન

રાજ્યમાં દીપડાની દહેશતને લઇ વન મંત્રી ગણપત વસાવાનું નિવેદન. કહ્યું કે વલસાડ સર્કલમાં 10 દીપડા પકડાયા. જ્યારે સુરત સર્કલમાં 25થી વધુ દીપડા પકડાયા છે. તો સૌરાષ્ટ્રમાંથી 60થી વધુ દીપડા પકડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ