બગસરા / માનવભક્ષી દીપડાને વન વિભાગના શાર્પશૂટરોએ ઠાર માર્યો, જિલ્લા કલેકટરે કરી પુષ્ટી

Forest department sharpshooters shot dead Leaperd bagasara amreli

અમરેલીમાં માનવભક્ષી દિપડાને ઠાર મારવામાં આવ્યો છે. બગસરા ગૌશાળામાં દીપડાને વન વિભાગે ઠાર કર્યો છે. જેમાં દીપડાએ અનેક લોકોને ફાડી ખાધા હતાં. શાર્પશૂટરોની ટીમે દીપડાને ઠાર કર્યો હતો. મહત્વનું છે કે, અમરેલી પોલીસ અને વન વિભાગનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. હજુ પણ જરૂર જણાય તો ઓપરેશન શરૂ રખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ