લદ્દાખ / ભારત-ચીન વચ્ચે તણાવ મુદ્દે વિદેશ મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન, 'તમને તમારી ભૌગોલિક સ્થિતિ અંગે જાણ હોવી જરૂરી'

Foreign minister s jaishankar statment on china border conflict ladakh

આંધ્રપ્રદેશના વિજયવાડામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી ચીનની સાથે જે પણ વાતચીત થઇ છે, તેની જમીન પર અસર દેખાઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ