નિવેદન / વિદેશ મંત્રી આજે રશિયા જશે, જયશંકરે આપ્યું LACને લઈને મોટું નિવેદન, કહ્યું પરિસ્થિતિ ગંભીર

foreign minister s jaishankar is likely to meet chinese foreign minster wang yi in moscow amid tension at lac

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. ચીન પોતાની અવળચંડાઈમાંથી ઉપર નથી આવી રહ્યું. 45 વર્ષ બાદ ભારત અને ચીન પર લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર ફાયરિંગ થયું છે. ચીન અરુણાચલને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે. તેણે ત્યાના 5 નાગરિકોનું અપહરણ પણ કર્યુ છે. ત્યારે આ તણાવ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપ્યું છે કે એલએસી પર તણાવ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ