પ્રતિક્રિયા / જૉ બાયડનની ટિપ્પણી પર ભારતનો સણસણતો જવાબ, વિદેશમંત્રી જયશંકરે કહ્યું, રાષ્ટ્રહિતમાં લીધા તમામ નિર્ણય

 Foreign Minister Jaishankar response to Joe Biden Statement

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડાયને ભારત ટિપ્પણી કરતા પર યુક્રેનને લઈને અસ્થિર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં વિદેશમંત્રીએ સંસદમાં કહ્યું કે તમામ નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં લેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ