ધર્મશાલામાં RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, RSSને મીડિયા સરકારનું રિમોટ કંટ્રોલ બતાવે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે.
દેશમાં છેલ્લા 40 હજાર વર્ષોથી તમામના DNA એક સમા છે.
RSS સરકારનું રિમોટ કંટ્રોલ નથી
પૂરા વિશ્વની નજર ભારત તરફ છે.
#WATCH | For over 40,000 years DNA of all people in India has been the same...I am not faffing," said RSS chief Mohan Bhagwat at an event in Dharamshala, Himachal Pradesh (18.12) pic.twitter.com/cAtY12oe5i
પાછલા 40 હજાર વર્ષો સુધી ભારતના તમામ લોકો DNA એક સમા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘસંચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલાના એક કાર્યક્રમમાં કહ્યું છે કે, પાછલા 40 હજાર વર્ષો સુધી ભારતના તમામ લોકો ડીએનએ એક સમા છે. તેમણે કહ્યું કે, આપાણાં પૂર્વજોએ ઘણાં બલીદાન આપ્યાં છે. ધણો ત્યાગ કર્યો છે. જેને લઈને આપણી સંસ્કૃતિ આજે પણ જીવીત છે. આપણો દેશ ફૂલી ફાલી રહ્યો છે. આપણે પોતાના પૂર્વજોનું અનુકરણ કરી રહ્યાં છે. જેને લઈને આપણી નિષ્ઠા પણ તેમના પ્રત્યે હોય ધર્મશાલામાં આરએસએસ પ્રમુખ મોહનભાગવતે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મીડિયા સરકારનું રિમોટ કંટ્રોલ બતાવે છે. પરંતુ એ વાત તદ્દન ખોટી છે. તેમણે તે પણ જણાવ્યું કે, ભારત એક વિશ્વ શક્તિ જ નહી પરંતુ નિશ્ચિત રૂપથી મહામારી બાદ વિશ્વ ગુરુ બનવાની ક્ષમતા છે
આરએસએસ સરકારનું રિમોટ કંટ્રોલ નથી
અહીંયા પૂર્વ સૈનિકોને સંબોધિત કરતાં ભાગવતે કહ્યું કે, સાચું છે કે અમારા કેટલાક કાર્યકર્તાઓ સરકારનો હિસ્સો છે. પરંતુ મીડિયા અમે સરકારનું રિમોટ કંટ્રોલના રૂપમાં પ્રસ્તુત કરે છે. જે બિલકુલ સાચું નથી. આ અસત્ય છે. સરકારે અમારા સ્વયં સવેકોને કોઈ આશ્વાસન નથી આપતું. લોકો અમને પુછે છે કે, અમને સરાકર તરફથી શું મળે છે. તો હું એવા લોકોને કહી દઉં કે, અમારી પાસે જે કંઈ પણ છે આપણે તેને ગુમાવવો પણ પડી શકે છે.
પૂરા વિશ્વની નજર ભારત તરફ છે.
ચિકિત્સામાં પ્રાચીન ભારતીય પ્રથાઓ વિશે મોહન ભાગવત જણાવતાં કહ્યું કે, આપણા પારંપરિક ભારતીય ઉપચાર કાઢા, કવાથ છે. પરંતુ હવે પૂરી દૂનિયા ભારતની તરફ જોઈ રહી છે. અને ભારતીય મોડલનું જ પાલન કરવા માંગે છે. આપણો દેશ ભલેને વિશ્વ શક્તિ ન બને , પરંતુ વિશ્વ ગુરુ જરૂર થઈ શકે છે.
આપણે ક્યારે કોઈ પણ તાકતથી નહી પરંતુ નબળાઈઓથી હારીએ છીએ.
કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે તમિલનાડુના કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દેનાર સીડીએસ બિપીન રાવત સહિત તમામ 14 લોકોની યાદમાં એક મિનિટનો મૌન પાડ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતની અવિભાજીત ભૂમિ સદીઓથી વિદેશી આક્રમણકારીઓ ધણી લડાઈ હારી છે. કેમકે આપણે ભેગા ન હતાં. ભાગવતે સમાજ સુધારક બીઆર આંબેડકરનો હવાલો આપતાં કહ્યું કે, આપણે ક્યારે કોઈ પણ તાકતથી નહી પરંતુ નબળાઈઓથી હારીએ છીએ.