સ્વાસ્થ્ય / ઘઉંનું આ રીતે કરો સેવન, મળશે શરદી-ખાંસી, પથરીમાંથી આરામ

for cough and kidney stone use wheat

સામાન્ય રીતે આપણે લોકો ઘંઉનો ઉપયોગ રોટલી, પૂરી, ભાખરી કે શિરો બનાવવા માટે કરતા હોઇએ છીએ પરંતુ શું તમે જાણો છો કે શરદી-ખાંસી કે પછી પથરીની સારવાર માટે ઘંઉ રામબાણ ઇલાજ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ