સારસંભાળ જરૂરી / આંખ બચાવવી હોય તો આ ચીજો ખાવાનું બંધ કરી દેજો, નહીં તો વહેલી ઉંમરે દેખાતું બંધ થઈ જશે

foods that affect eyesight what to eat for better eye health

આંખોને ભગવાનનું સૌથી સુંદર ઉપહાર માનવામાં આવે છે. વિચાર કરો કે જો આંખો ના હોત તો તમે દુનિયાની સુંદરતાના દર્શન કેવીરીતે કરી શક્યા હોત. આ જ કારણ છે કે દરેક લોકોને ખૂબ જ નાજુક અંગની વિશેષ સારસંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ