દાહોદ / ગુજરાતને કંપાવી દેતી ઘટનાઃ ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ ફુડ પોઇઝનિંગથી વધુ એકનું મોત, કુલ 8ના મોત

Food poisoning after dinner at religious event, 4 more killed in Bhulwan village

દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં ફૂડ પોઇઝનિંગથીધાર્મિક પરસંગ  બિમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે મંગળવારે વધુ 4 ના મોત થતાં મૃતકાંક  8 ઉપર પહોંચ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ