નવી દિલ્હી / નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભારતના અર્થતંત્રમાં તેજી લાવવા કહ્યું કે....

FM Sitharaman says Assemble in India is ground for Make in India

દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીનો માહોલ છે. આ સુસ્તીને દૂર કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આજે માત્ર સરકારના ખર્ચથી આર્થિક વૃદ્ધિમાં તેજી ન આવી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ