નિવેદન / નાણામંત્રી બોલ્યાં, PM Cares ફંડ પર અમને સવાલ પૂછવાનો કોંગ્રેસને અધિકાર નથી કારણ કે...

fm nirmala sitharaman slams congress as oppn parties question setting up of pm cares fund allege it lacks transparency

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ નોંધાયા વિનાના પ્રધાનમંત્રી રાહત કોષ પર જવાબ આપી શકશે નહીં, તો પછી તેને પીએમ કેર ફંડ્સ પર પ્રશ્ન કરવાનો પણ કોઈ અધિકાર નથી. તેઓએ લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પર નાણાંકીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરને હિમાચલના.. કહેવા માટે પણ વળતા પ્રહાર કર્યા અને કહ્યું કે પોતાના શબ્દોને હટાવવા માટે સરળતાથી આગ્રહ કરવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ