નિવેદન / શું ફરી રાહત પેકેજ જાહેર કરાશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, દરવાજા બંધ નથી

fm nirmala sitharaman future actions to stimulate economy will depend on how covid crisis pans out

કોરોના સંકટ પહેલાથી મંદીથી ઘેરાયેલી ઇકોનોમીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર સરકારે લગભગ 21 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજનું એલાન કર્યું હતું. મોટા આર્થિક પેકેજ છતા ઉદ્યોગ જગતમાં કોઇ ઉત્સાહનો માહોલ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ