આત્મનિર્ભર ભારત / રાહત પેકેજના ચોથા ચરણમાં નાણામંત્રીની 8 મુખ્ય સેક્ટરમાં જાહેરાતો, કોલ સેક્ટરમાં સરકારનો ઈજારો ખતમ

fm nirmala sitharaman economic package announcement press conference

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે જણાવવા માટે યોજવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પ્રધાનમંત્રી મોદી તરફથી જાહેર કરવામાં આવેલ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનો આ ચોથો તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, નાણામંત્રીએ અગાઉ બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે કેટલાક એલાન કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ