આફત / આ રાજ્યમાં મેઘરાજાનો કહેર યથાવત, 70 વર્ષોમાં નથી જોઈ આવી વિનાશક તબાહી

flood situation mp

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં પૂર આવતા થયેલ ભયંકર નુકશાનને લઈ તેમણે કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં આવી સ્થિતિ નથી જોઈ. ગ્વાલિયર અને ચંબલના વિસ્તાર વધુ વરસાદને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ