આફત / બંગાળમાં પૂરની સ્થિતિ યથાવત, CM મમતા પોતે પાણીમાં ઉતર્યા, PM મોદીને કરી આ ફરિયાદ

flood continues in bengal pm modi calls cm mamata

પશ્ચિમ બંગાળમાં પૂર અને વધુ પડતાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. દામોદર ઘાટી નિગમ DVC બંધ પરથી પાણી છોડતા 6 જિલ્લાના ઘરોમાં અને રસ્તામાં પાણી ભરાઈ જતાં 3 લાખ લોકોને અસર થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ