રાજ્યભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે હવે ગાંધીનગરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયું છે. ગાંધીનગરના ગામમાં ફ્લેગમાર્ચ કરાઈ છે. અમલવારીનો જાયજો મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવી છે. ગાંધીનગરના રાધેજા ગામમાં પોલીસે નાગરિકોને અવગત કર્યા છે..