અકસ્માત / ગાંધીનગરના સાંતેજમાં 8 શ્રમિકોને વીજકરંટ લાગતા 5ના ઘટનાસ્થળે મોત, આવી રીતે બની દુર્ઘટના

Five workers died electric shock Santej factory Gandhinagar

ગાંધીનગરમાં વીજકરંટ લાગવાની મોટી ઘટના બની હતી. ગાંધીનગરના સાંતેજની ફેક્ટરીના શેડની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ઘટના બની હતી. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 3 શ્રમિકોને શોટ લાગતાં દાઝ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ