થોડી જ કલાકોમાં વાવાઝોડું વાયુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે, જો કે વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે, તો વાવાઝોડાની ઝપેટમાં આવનારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને લાલબત્તી અને પીપળી ગામનો વિસ્તાર મા રહેતાં 5 હજાર લોકોને સ્થળાંતરિત કરાયા