ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ દટાયેલા હતા જેની ઉપર પ્રાકૃતિક રૂપે ॐ કોતરેલું હતું. ખોદકામમાં ઇસ્ટચ ઇન્ડિયા કંપનીના સમયના 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે.
ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ દટાયેલા હતા જેની ઉપર પ્રાકૃતિક રૂપે ॐ કોતરેલું હતું. ખોદકામમાં ઇસ્ટચ ઇન્ડિયા કંપનીના સમયના 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે.
મળતી માહિતી અનુસાર લુધિયાણાના ગુરપાલ નગરમાં પ્રાચીન શિવ મહિમા મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન 5 શિવલિંગ, બે નાગની પેર, એક શંખ અને ઘણા જૂના સિકત્કા મળવાનો મામલો સામે આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે શિવલિંગ બનાવવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમ જેમ ખોદકામ કરતા ગયા ત્યારે ખોદકામ કરનાર ચોંકી ગયા.
ખોદકામ કરાવનારની નજર સાંપ પર પડી જે બેહોશીની સ્થિતિમાં હતા. એને એ સમયે તરત ખોદકામને રોકાવી દીધું અને નાગને બહાર નિકાળ્યા.
ત્યારબાદ અંદર ફરીથી ખોદકામ કર્યું તો અંદર પાંચ શિવલિંગ અને શંખ, માલા અને 1616 ઇસવીના સિક્કા પણ નિકળ્યા. આ હેરાન કરી નાંખે એવી ઘટના પંજાબના લુધિયાનાની છે.
આ મામલો બધાને જાણ થઇ તો આ બધાને જોવા લોકો આવવા લાગ્યા. લોકો પોતપોતાની રીતે શ્રદ્ધા પ્રકટ કરી રહ્યા હતા.