કોરોના / કમિટિએ કહ્યું આ રીતે તો દિલ્હીમાં ત્રણ દિવસમાં હોસ્પિટલ ભરાઈ જશે, કેજરીવાલે લીધો મોટો નિર્ણય

five member doctors committee report on delhi health infrastructure

કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણ વચ્ચે હવે એવી સંભાવના વ્યક્ત થઇ રહી છે કે, દિલ્હીના દવાખાનામાં હવે માત્ર સ્થાનિક લોકોનો જ ઇલાજ કરવામાં આવશે. આવું એટલા માટે કારણ કે, દિલ્હી સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલ પાંચ ડોક્ટરોની કમિટિએ દિલ્હી સરકારને અહેવાલ સોંપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ