VTV વિશેષ / 3 દિવસમાં સુપ્રીમના પાંચ જજોની આ કેસમાં પીછેહઠ, કારણ કોઈ નથી જાણતું

Five Justice of SC turn their back from Navlakha FIR case from Bhima Koregaon

માનવ અધિકાર એક્ટીવીસ્ટ ગૌતમ નવલખાની FIR રદ કરવાની સુનાવણીમાં નાટકીય વળાંકો આવી રહ્યા છે. ભીમા કોરેગાંવ હિંસા માટે ધરપકડ કરાયેલા ગૌતમ નવલખાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે જ્યાં ૩ દિવસમાં CJI રંજન ગોગોઈ સહિત ૫ ન્યાયાધીશો આ કેસમાંથી ખસી ગયા છે અને આ માટેનું કોઈ પણ કારણ સામે આવી રહ્યું નથી. ત્યારે આ કેસ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ