આત્મનિર્ભર પેકેજ / નાણામંત્રીની જાહેરાતોમાં નોકરિયાત વર્ગને શું ફાયદો થશે? જાણો 5 સરળ મુદ્દામાં

Five announcements on EPF and income tax made by FM Nirmala Sitharaman today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં નોકરિયાત વર્ગ માટે કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ