દુર્ઘટના / BIG NEWS ગીર સોમનાથમાં તણાઇ ગયેલા 3 લોકોને રેસ્ક્યૂ કરાયા-4 હજુ ગુમ, CM પટેલે કલેક્ટરને ફોન ઘુમાવ્યો

Fishermen missing at sea in Diu, Due to heavy winds, Minister Rajendra Trivedi's talk about

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ  VTV સાથે ખાસે વાત કરતા કહ્યું કે દીવની ઘટનામાં 3 માછીમારોને બચાવી લેવાયા છે જ્યારે બાકીના 4 માછીમારોની શોધખોળ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ